ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP