ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

મોરારજીભાઈ દેસાઈ
ડો. બાબાસાહેબ આંબેડકર
સોમનાથ ચેટર્જી
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
બી. ડી. જત્તી
એમ. હિદાયતુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર લોકસભા
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ
માત્ર રાજ્ય સભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP