ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 46 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 49 આર્ટિકલ – 46 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? પાંચ વર્ષ સાત વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 24 જાન્યુઆરી,1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 24 જાન્યુઆરી,1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP