ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 314 316(1) 317(1) 315(1) 314 316(1) 317(1) 315(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ? National information and Technology institute. National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog National information for Transforming India Aayog National information and Technology institute. National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog National information for Transforming India Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP