ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ? જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 151 150 149 148 151 150 149 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતનું નિર્વાચન આયોગ(ECI) ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP