ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

ડો. બાબાસાહેબ આંબેડકર
મોરારજીભાઈ દેસાઈ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિને
સંસદનાં દરેક ગૃહને
લોકસભાને
રાજ્યસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

મનુભાઈ પરમાર
શશીકાંત લાખાણી
રાઘવજી લેઉઆ
કુંદનલાલ ધોળકીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ – 309
કલમ – 310
કલમ – 324
કલમ – 335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP