ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(C) 19(B) 19(A) 19(D) 19(C) 19(B) 19(A) 19(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -163(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP