ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 364 366 362 368 364 366 362 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 345 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 આર્ટિકલ - 345 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે ? લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 48 47 50 49 48 47 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ઘીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP