ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

બિલ માન્ય થયું કહેવાય
કાયદો કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ?

રૂ. 10,000 કરોડ
રૂ. 25,000 કરોડ
રૂ. 5,000 કરોડ
રૂ. 20,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP