ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 362 366 368 364 362 366 368 364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ? લોક અદાલતના વડી અદાલતના સર્વોચ્ચ અદાલતના જિલ્લા અદાલતના લોક અદાલતના વડી અદાલતના સર્વોચ્ચ અદાલતના જિલ્લા અદાલતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? રાજ્યસભા સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. રાજ્યસભા સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? જમ્મુ અને કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP