ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 368 364 362 366 368 364 362 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-47 આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-46 આર્ટિકલ-47 આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP