ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 345
આર્ટિકલ - 348
આર્ટિકલ - 334
આર્ટિકલ - 343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)
અનુચ્છેદ 20(1) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP