સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન
અનિતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય
પ્રા. નિરંજન દવે
શ્રી વી. આર. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP