સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. નંદગોપને કુષ્ણને બલરામને નાગને નંદગોપને કુષ્ણને બલરામને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડુગોંગ શું છે ? સમુદ્રી ઘાસ મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર સમુદ્રી ગાય પરવાળા દ્વીપનો પ્રકાર સમુદ્રી ઘાસ મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર સમુદ્રી ગાય પરવાળા દ્વીપનો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ? ભારત - સોવિયત યુનિયન ભારત - ઈઝરાયલ ભારત - ચીન ભારત - યુ.એસ.એ. ભારત - સોવિયત યુનિયન ભારત - ઈઝરાયલ ભારત - ચીન ભારત - યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? 222 249 220 230 222 249 220 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP