સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? લાલુપ્રસાદ યાદવ જયલલિતા મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ લાલુપ્રસાદ યાદવ જયલલિતા મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ ? નઝમા હેયતુલ્લા આમાંથી એકેય નહીં ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી નઝમા હેયતુલ્લા આમાંથી એકેય નહીં ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મહેસુલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે ? એપ્રિલ સપ્ટેમ્બર ઓગસ્ટ જુલાઈ એપ્રિલ સપ્ટેમ્બર ઓગસ્ટ જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કલ તારીખ આવશે ? 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP