સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ? થોળ સરોવર સરદાર સરોવર નારાયણસરોવર નળસરોવર થોળ સરોવર સરદાર સરોવર નારાયણસરોવર નળસરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "પોખરણ" કોની યાદ અપાવે છે ? રોકેટ લોન્ચિંગ ભારત-પાક સીમાયુદ્ધ જાન્યુઆરી 2001નો ભૂકંપ અણુપ્રયોગ રોકેટ લોન્ચિંગ ભારત-પાક સીમાયુદ્ધ જાન્યુઆરી 2001નો ભૂકંપ અણુપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP