ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર ગૃહની કામકાજ સમિતિ સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર ગૃહની કામકાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 12 10 11 9 12 10 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? લોકશાહી સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ લોકશાહી સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP