ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

નૈતિક અધિકાર
માનવ અધિકાર
નાગરિક અધિકાર
પ્રકૃતિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?

રાજ્યની વડી અદાલત
સંગ સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP