ભારતનું બંધારણ (Constitution Of India)
'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ?

ગોપાલકૃષ્ણ કમિશન
દૂબે કમિશન
રાણે કમિશન
માંડલ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

લોકસભાના સ્પીકર
રાજ્યપાલ
વિધાનસભાના સ્પીકર
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ...

સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી
આપેલ પૈકી કોઈ નહીં
વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા
લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP