ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ – VI
પરિશિષ્ટ – VII
પરિશિષ્ટ - IX
પરિશિષ્ટ - V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે
ન્યાયાલયની બહાર પતાવટ
સંક્ષિપ્ત વિચારણા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1930
26 નવેમ્બર, 1949
30 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પી એમ ઓ
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
કેબિનેટ મંત્રાલય
ગૃહ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP