ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-256 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1991 1951 1921 1901 1991 1951 1921 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે. સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? નાણામંત્રી RBIના ગવર્નર રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણામંત્રી RBIના ગવર્નર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP