ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 12 18 16 14 12 18 16 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2006 સને 2005 સને 2007 સને 2008 સને 2006 સને 2005 સને 2007 સને 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP