ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

ઈજારાશાહી શાસન
કાયદાના શાસનની પદ્ધતિ
વહીવટી કાયદાની પદ્ધતિ
નોકરશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
વૈજ્ઞાનિક માનસ કેળવવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
હિંસાનો ત્યાગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP