ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સરદાર પટેલ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવેલી છે ? 54 52 55 53 54 52 55 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ? આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP