ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

ગૃહમંત્રી
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
કેબિનેટ મંત્રાલય
પી.એમ.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?

તારાબેન પટેલ
એ. આર. દેસાઈ
એ. એમ. શાહ
આઈ. પી. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP