ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ઝવેરચંદ મેઘાણી ટોલેમી અલબરૂની રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ટોલેમી અલબરૂની રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? સિંધુ બિયાસ રાવી ઘાઘર (સરસ્વતી) સિંધુ બિયાસ રાવી ઘાઘર (સરસ્વતી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ હુમાયુનામા - હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP