ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

રવિશંકર મહારાજ
અલબરૂની
ઝવેરચંદ મેઘાણી
ટોલેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ
2) વોરન હેસ્ટીંગ
3) વિલિયમ બેન્ટિગ
4) ચાર્લ્સ મેટકાલફે
A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક
C) પ્રથમ ગવર્નર જનરલ
D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા

1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-A, 3-B, 4-C
1-C, 2-D, 3-A, 4-B
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

માધવ ગોળવાલકર
લાલા લજપતરાય
એની બેસન્ટ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

સી. રાજગોપાલાચારી
ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

નાગપુર
ભોપાલ
કાનપુર
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP