ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા. 3-1- 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 90મો 91મો 93મો 92મો 90મો 91મો 93મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? દૂબે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન રાણે કમિશન માંડલ કમિશન દૂબે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન રાણે કમિશન માંડલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? લશ્કર રેલવે આવકવેરો શિક્ષણ લશ્કર રેલવે આવકવેરો શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP