ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ?

દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ
દરેક 20 વર્ષ બાદ
સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?

ચાર વર્ષ
પાંચ વર્ષ
કોઈ નિર્ધારિત મુદ્દત નથી
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતની સર્વોચ્ચ અદાલત
ભારતના વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતનું ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP