સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

પદ્મગુપ્ત
શ્રીહર્ષ
કલ્હણ
ક્ષેમેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

ચામુંડરાજ
કર્ણદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP