સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

અપાદન
સબંભ વિભકિત
અધિકરણ વિભકિત
સંપ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ
વડોદરા-સયાજીરાવ
પોરબંદર-નટવરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

225 રૂપિયા
224.75 રૂપિયા
માંથી એક પણ નહી
200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP