સામાન્ય જ્ઞાન (GK) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ? અપાદન સબંભ વિભકિત સંપ્રદાન અધિકરણ વિભકિત અપાદન સબંભ વિભકિત સંપ્રદાન અધિકરણ વિભકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? મોહનભાઇ પટેલ ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર મોહનભાઇ પટેલ ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 309 300 306 305 309 300 306 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? માંડુક્ય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા ઈશોપનિષદ માંડુક્ય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા ઈશોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP