સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

અપાદન
સબંભ વિભકિત
સંપ્રદાન
અધિકરણ વિભકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

મોહનભાઇ પટેલ
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

અરુંધતી રોય
મેઘા પાટકર
વિક્રમ શેઠ
પ્રિયા તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
રવિશંકર મહારાજ
જવાહરલાલ નહેરુ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP