ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે ? ભાખડા ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ટિહરી ડેમ ભાખડા ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ટિહરી ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા વલભી નાલંદા તક્ષશીલા વિક્રમશીલા વલભી નાલંદા તક્ષશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 તથા એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP