ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

મથુરા
જામનગર રિલાયન્સ
હજીરા (સુરત)
સાબરમતી (અમદાવાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ?

સરકલાના ડુંગરો
લોજના ડુંગરો
ચાડવાના ડુંગરો
મોરધારના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP