બાયોલોજી (Biology)
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

નિવસનતંત્ર
જીવાવરણ
જીવસમાજ
વસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

ચયાપચય
અનુકૂલન
ભિન્નતા
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ?

ઉત્સેચક
ન્યુક્લિઓટાઈડ
ખનીજક્ષાર
અંતઃસ્ત્રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાયનેપ્સિસ એટલે___

પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું.
રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા.
રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.
સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તેઓ સૌપ્રથમ જીવંત સ્વરૂપ તરીકે જાણીતા છે ?

ફૂગ
વનસ્પતિસૃષ્ટિ
પ્રોટિસ્ટા
મોનેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP