GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

અશુદ્ધ લોખંડ
ડાયનાસોરના અવશેષો
લિગ્નાઈટ કોલસો
જીપ્સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ
કોચરબ આશ્રમ
સન્યાસ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.
આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP