સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યા સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

રાજ્ય વહીવટ
જ્યોતિષ
વ્યાકરણ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

પદ્મગુપ્ત
શ્રીહર્ષ
ક્ષેમેન્દ્ર
કલ્હણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP