સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

નરસિંહરાવ
ચંદ્રશેખર
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ઇલાબેન ભટ્ટ
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP