GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 287
અનુચ્છેદ 285
અનુચ્છેદ 284
અનુચ્છેદ 286

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
પટ્ટાભી સીતા રમૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

હુકમ કે આજ્ઞા
આશા
ઇચ્છા
ઇર્શાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે?

DNS
MAS
MAC
MAT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP