ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

સ્મિતા શાસ્ત્રી
અંજલિ મેઢ
દર્શના ઝવેરી
શ્વેતા શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP