Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

2 × 2 × 2 × 4 × 7
3 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
2 × 3 × 3 × 3 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

પ્રેમાનંદ
દયારામ
નર્મદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP