અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

વ્યાજસ્તુતિ
સજીવારોપણ
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.

ઉપમા
અનન્વય
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.

વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
રૂપક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ !

રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ખારવા મોગરાના ફૂલ

વર્ણાનુપ્રાસ
શ્લેષ
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.

અંત્યાનુપ્રાસ
સજીવારોપણ
આંતરપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP