અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

સજીવારોપણ
રૂપક
શ્લેષ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

યમક
અનન્વય
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ?

રૂપક
ઉપમા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"
"કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"રૂપે અરુણ ઉદય સરખો"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.

આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી
કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ
મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું
ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP