અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

રૂપક
વ્યાજસ્તુતિ
શ્લેષ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
અનન્વય
રૂપક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે સાંજે ગાજે ઓલું હાલરડું.

શબ્દાનુપ્રાસ
રૂપક
અનન્વય
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
આ પોતાની ડોલ છે.

શ્લેષ
અનન્વય
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું
પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી
ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા
કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP