અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

શ્લેષ
વ્યાજસ્તુતિ
રૂપક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે સાંજે ગાજે ઓલું હાલરડું.

શબ્દાનુપ્રાસ
આંતરપ્રાસ
રૂપક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'

અનન્વય
ઉપમા
શબ્દાનુપ્રાસ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

રૂપક
અતિશયોક્તિ
અન્યોક્તિ
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ?

એમનું હૃદય હતું કામમાં ડૂબેલું
હોડી જાણે આરબઘોડી
રખે અમદાવાદમાં વરસાદ આવે.
શકે સુરતમાં ભૂકંપ આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
સ્વભાવોક્તિ
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP