GSSSB Bin Sachivalay Mock Test 1
પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ?

હનુમંતરાવ સમિતી - 1982
હનુમંતરાવ સમિતી - 1984
All listed here
પી. કે. થુંગન સમિતી - 1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?

અનુચ્છેદ 164 (2)
અનુચ્છેદ 164 (1)
અનુચ્છેદ 164 (3)
અનુચ્છેદ 164 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ રણમલજી
જામ વિભાજી
જામ રણજીતસિંહ
જામ દિગ્વિજયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

દ્વાવાઇટ વાલ્વો
લૂથર ગુલિક
વુડો વિલ્સન
પ્રો .વિલોબિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

23 જાન્યુઆરી
24 જાન્યુઆરી
26 જાન્યુઆરી
25 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP