GSSSB Bin Sachivalay Mock Test 1 પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ? હનુમંતરાવ સમિતી - 1982 હનુમંતરાવ સમિતી - 1984 All listed here પી. કે. થુંગન સમિતી - 1988 હનુમંતરાવ સમિતી - 1982 હનુમંતરાવ સમિતી - 1984 All listed here પી. કે. થુંગન સમિતી - 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ? જામ રણમલજી જામ વિભાજી જામ રણજીતસિંહ જામ દિગ્વિજયસિંહજી જામ રણમલજી જામ વિભાજી જામ રણજીતસિંહ જામ દિગ્વિજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ? દ્વાવાઇટ વાલ્વો લૂથર ગુલિક વુડો વિલ્સન પ્રો .વિલોબિ દ્વાવાઇટ વાલ્વો લૂથર ગુલિક વુડો વિલ્સન પ્રો .વિલોબિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 દાસીજીવણનો આશ્રમ ક્યાં આવેલો છે ? બોટાદ અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ? 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP