ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? સીતરામ મહારાજ પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં સીતરામ મહારાજ પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ચિનુ મોદી નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? કચ્છ ભાવનગર જામનગર રાજકોટ કચ્છ ભાવનગર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કિસનસિંહ ચાવડા કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP