ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં પંડિત સુખલાલજી રેમશ ઓઝા સીતરામ મહારાજ એક પણ નહીં પંડિત સુખલાલજી રેમશ ઓઝા સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પરીખ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? આખ્યાન પધવાર્તા પ્રબંધ ફાગુ આખ્યાન પધવાર્તા પ્રબંધ ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP