ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? રેમશ ઓઝા પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સુથાર કુંભાર સોની શિક્ષક સુથાર કુંભાર સોની શિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP