ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

સીતરામ મહારાજ
રેમશ ઓઝા
પંડિત સુખલાલજી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

અરવિંદ પંડ્યા
મહેન્દ્રસિંહ પરમાર
પન્નાલાલ પટેલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

જયંત
દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

ભોગીલાલ ગાંધી - ચાંદામામા
કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
લાભશંકર ઠાકર - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP