ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

સી.સી.મહેતા
રણછોડભાઈ ઉદયરામ દવે
બાપુલાલ નાયક
પ્રાગજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

માલમ હલેસાં માર-લોકગીત
પગલે-પગલે-શૌર્યગીત
રાનમાં-ગઝલ
મહેનતની મોસમ-પ્રકૃતિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP