Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP