Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

દાંડી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ભુરાભાઈ પટેલ
ઉદયરામ મહેતા
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
અગ્નિકુંડનું ગુલાબ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP