Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? હરીપુરા કરાચી લાહોર ત્રિપુરા હરીપુરા કરાચી લાહોર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1773 ઈ.સ. 1864 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? બદ્રીનાથ શ્રીનાથદ્વારા પૂરી દ્વારકા બદ્રીનાથ શ્રીનાથદ્વારા પૂરી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. વર્તુળ ત્રિકોણ ચતુષ્કોણ લંબઘન વર્તુળ ત્રિકોણ ચતુષ્કોણ લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 2 913 1 0(zero) 2 913 1 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ દૂધ સિમેન્ટ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ દૂધ સિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP