Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો. અજવાળું થવું બારશ હોવી મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી અજવાળું થવું બારશ હોવી મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. લીસાં લખાતું નથી પાનાં બરાબર લીસાં લખાતું નથી પાનાં બરાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 10/6 -0.6 6.0 6/10 10/6 -0.6 6.0 6/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? ઉમાશંકર જોષી બંકિમચંદ્ર મુનશી પ્રેમચંદ રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોષી બંકિમચંદ્ર મુનશી પ્રેમચંદ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP