Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો.

અજવાળું થવું
બારશ હોવી
દુશ્મનાવટ હોવી
મિત્રતા હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નૉબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP