Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

સંભાજી
મહારાણા પ્રતાપ
બાજીરાવ
શિવાજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

ચિનુ મોદી
રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP