Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 2.64 26.04 26.4 264 2.64 26.04 26.4 264 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોલંબસ વાસ્કો-દ-ગામા રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ કોલંબસ વાસ્કો-દ-ગામા રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નૉબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નૉબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? ઢેબર નળ સાંભર વૂલર ઢેબર નળ સાંભર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP