Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? લાલા લજપતરાય બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે જાન્યુઆરી -ફેબ્રુઆરી જુલાઈ - ઓગસ્ટ ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે જાન્યુઆરી -ફેબ્રુઆરી જુલાઈ - ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. પાનાં લખાતું નથી લીસાં બરાબર પાનાં લખાતું નથી લીસાં બરાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23 જૂન, 1857 23 જૂન, 1657 23 જૂન, 1557 23 જૂન, 1757 23 જૂન, 1857 23 જૂન, 1657 23 જૂન, 1557 23 જૂન, 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP