Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોલંબસ
વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ
કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નર્મદચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ઉમાશંકર - 'નિશીથ'
દર્શક - 'સોક્રેટીસ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP