Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ બાળગંગાધર તિળક લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ બાળગંગાધર તિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ક્ષણ પ્રહર કલાક ટાણું ક્ષણ પ્રહર કલાક ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? સંભાજી મહારાણા પ્રતાપ બાજીરાવ શિવાજી મહારાજ સંભાજી મહારાણા પ્રતાપ બાજીરાવ શિવાજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ મનહર મોદી આદિલ મન્સૂરી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ મનહર મોદી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ઝ્ + ગ જ્ + ગ ગ્ + જ જ્ + જ્ઞ ઝ્ + ગ જ્ + ગ ગ્ + જ જ્ + જ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. બરાબર લખાતું નથી પાનાં લીસાં બરાબર લખાતું નથી પાનાં લીસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP