Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

હરીન્દ્ર દવે
વેણીભાઈ પુરોહિત
સુરેશ દલાલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

ભગવદ્‌ગીતા
કલ્પસૂત્ર
ત્રિપિટક
સારિપુત્ર પ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
રોલેટ એક્ટ
ખિલાફત ચળવળ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP