Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
વિધાન વાક્ય
વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

મહિલા બેંક
વિધયાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ
નર્મદા બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP