સામાન્ય જ્ઞાન (GK) સંખેડા શાના માટે વખણાય છે ? સાડીઓ રમકડાં ફર્નિચર શંખની વસ્તુઓ માટે સાડીઓ રમકડાં ફર્નિચર શંખની વસ્તુઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 45 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 45 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? બોકસાઈટ ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ કોલસો બોકસાઈટ ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો વલ્લભ મેવાડો નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુન્દરમ જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુન્દરમ જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ બાલભારત હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ બાલભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP