ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
રાજેન્દ્રસિંહ રાઓલ
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

કેશુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
નરેન્દ્ર ભાઈ મોદી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP