DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન D વિટામીન E વિટામીન A વિટામીન K વિટામીન D વિટામીન E વિટામીન A વિટામીન K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? આપેલ પૈકી એક પણ નહીં મહાનદી કૃષ્ણા ગોદાવરી આપેલ પૈકી એક પણ નહીં મહાનદી કૃષ્ણા ગોદાવરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 83 101 95 79 83 101 95 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પ્લાસ્ટર ઑફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP