Revenue Talati Exam Paper (28-02-2016)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
કેશવરામ કાનજીરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

45%
20%
30%
40%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

નીકોલસ સાર્કોઝી
જ્યોર્જ ઑરીઓલ
ફ્રાન્સીસ ઑલીવર
ફ્રેન્કોઈસ ઑલાન્દે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP