Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. (a) નવજીવન સાપ્તાહિક (b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી (c) પ્રજા હિતવર્ધક સભા (d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા (1) ઊકાભાઈ પ્રભુદાસ (2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ (3) મોહનદાસ ગાંધી (4) શ્યામજી કૃષ્ણ વર્મા
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?