Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સિંધુડો
યુગવંદના
માણસાઇના દીવા
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ?

મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
સરદાર વલ્લભભાઈ પટેલ
યશવંતરાવ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP