Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટિયા
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

ગૌરીશંકર જોષી
દિગીશ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ?

મોનોમીટર
બેરોમીટર
સ્ફિગ્મોમૈનોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP