Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ
દ્રિકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

રામનારાયણ પાઠક
આનંદશંકર ધ્રુવ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP