Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
દિગીશ મહેતા
ગૌરીશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી
આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP