Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટિયા
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો.

આગળ જતાં ઉપાય મળી રહેશે
આળસ કરી
ભગીરથ પ્રયાસ કર્યો
આપણી આવડતને આપણી યોગ્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP