Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?

મકરંદ દવે
સુકન્યા ઝવેરી
તારક મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ?

નિષેધવાક્ય
વિધાન વાક્ય
એકપણ નહી
વિધિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રવિશંકર રાવળ
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
ક્ષેમુ દીવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP