Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ?

આમિરખાન
અમિતાભ બચ્ચન
વિઘાબાલન
શાહરૂખખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

આનંદશંકર ધ્રુવ
કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP