Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

કવિ ખબરદાર
રમણલાલ સોની
મહાદેવભાઇ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ?

નવી ગિલ્લી નવો દાવ
ધીરજનાં ફળ મીઠાં
આપેલ પૈકી એક પણ નહીં
ધરમ કરતાં ધાડ પડી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પોતાના જ વિરોધમાં આવવું
પારકી આશા સદા નિરાશ
કંઈ લેવા દેવા નહિ
સ્વભાવ બદલવો મુશ્કેલ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP