Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સાદું વાક્ય
પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP