Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું.

ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
શ્રીધર આચાર્ય
પાયથાગોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP