Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

સુરસિંહજી ગોહિલ
મોતીભાઈ અમીન
ઉમાશંકર જોશી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

રવિશંકર મહારાજ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

આદર્યા અધૂરાં રહેવાં
પ્રેમ થવો
એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP