Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
સુરસિંહજી ગોહિલ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
આદર્યા અધૂરાં રહેવાં
એકનું કરેલું બીજાને નડવું
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP