Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

આવકનું વિતરણ જાણવા
શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
ગરીબીનું પ્રમાણ જાણવા
સાક્ષરતા દર જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

8
10
12
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP