સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1941 1948 1938 1925 1941 1948 1938 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? કેબીનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબીનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? ટી.કે.ઓમેન રજીન્દર સચર રાકેશ બસંત સૈયદ હમીદ ટી.કે.ઓમેન રજીન્દર સચર રાકેશ બસંત સૈયદ હમીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 166 168 188 186 166 168 188 186 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP