Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

જકાત વેરો
ગટર વેરો
ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
મકાન વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટિયા
સુંદરમ્
કલાપી
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

આપેલ તમામ
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP