સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
ન્યાયાધીશના હુકમ પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
આયુર્વેદ
રાજ્ય વહીવટ
જ્યોતિષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?

સેશન્સ કોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ
તાલુકા કોર્ટ
હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોસ્ટ
ગુજ કોક
ગુજ ટોક
ગુજ ટાસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ઉપરના તમામ
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP