સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મરઈત મૂર્તિકલા મથુરા મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મરઈત મૂર્તિકલા મથુરા મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(28) 366(26) 366(25) 366(27) 366(28) 366(26) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? ઝરખ ગીધ જંગલી કૂતરો વરું ઝરખ ગીધ જંગલી કૂતરો વરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 21 16 10 15 21 16 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો. બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ઈરુલા-તમિલનાડુ બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ઈરુલા-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP